કેનેડા આંતકવાદીઓ માટે ભારત સાથે સંબંધ ખરાબ કરી રહ્યુ છે, જાણો વધુ વિગત..

1980નાં દાયકાનો કિસ્સો છે. ખાલિસ્તાની તલવિંદરસિંહ પરમારનું નામ પંજાબમાં 2 પોલીસ અધિકારીઓની હત્યામાં સામે આવ્યુ છે, જે કેનેડા ભાગી ચૂક્યો હતો. એ સમયે કેનેડાનાં વર્તમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનાં પિતા પિયરે ટ્રુડો હતા. ઈન્દિરા ગાંધીએ પિયરે ટ્રુડોને કહ્યું હતું કે તે તલવિંદરને ભારતને સોંપી દે. ટ્રુડોએ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. આના પર ઈન્દિરાએ નારાજગી વ્યક્ત કરી…

Read More

શું દિલ્હીનાં લોકો ફેંફસામાં ઝેર ભરે છે? જાણો વિગત.

તા.18 નવેમ્બર 2024નાં સૌથી મોટા સમાચાર દિલ્હીનાં પ્રદૂષણનાં હતા. આ દિવસનો AQI 500 પાર કરી ગયો હતો, જે આ સિઝનમાં સૌથી ખરાબ માનવામાં આવે છે. દેશમાં પ્રદૂષણનું સ્તર માપના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB), અનુસાર છેલ્લા 2 દિવસમાં દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. 17 નવેમ્બર ને રવિવારનાં રોજ AQI 441 હતો…

Read More
Back To Top