ભારતની ફાઈનલ ક્રિકેટ મેચમાં જીતની ઉજવણી ક્રિકેટ રસિકોને ભારે પડી..

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં તા.09/03/2025નાં રોજ ભારત અને ન્યુઝીલેન્ડની ફાઈનલ ક્રિકેટ મેચનું દુબઈમાં આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ફાઈનલ મેચમાં ભારતની જીત થઈ હતી. ભારતની જીતની ઉજવણી દેશમાં ઠેર-ઠેર કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન અમુક અસામાજિક તત્વો અમદાવાદનાં બાપુનગરનાં ચાર રસ્તા પર આવેલા સામાજીક અગ્રણી હરદાસબાપુનાં સ્ટેચ્યુ પર ચઢી ગયા હતા. આ ઘટનાથી સૌરાષ્ટ્રનાં પટેલ સમાજની…

Read More

ભારતની ફાઈનલ ક્રિકેટ મેચમાં જીતની ઉજવણી ક્રિકેટ રસિકોને ભારે પડી..

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં તા.09/03/2025નાં રોજ ભારત અને ન્યુઝીલેન્ડની ફાઈનલ ક્રિકેટ મેચનું દુબઈમાં આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ફાઈનલ મેચમાં ભારતની જીત થઈ હતી. ઉજવણી દરમિયાન અમુક અસામાજિક તત્વો અમદાવાદનાં બાપુનગરનાં ચાર રસ્તા પર આવેલા સામાજીક અગ્રણી હરદાસબાપુનાં સ્ટેચ્યુ પર ચઢી ગયા હતા. આ ઘટનાથી સૌરાષ્ટ્રનાં પટેલ સમાજની લાગણી દુભાઈ હતી અને લોકોમાં રોષ ફેલાયો હતો….

Read More
Back To Top